Posts

Showing posts from August, 2024

કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામ ખાતે ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયા પાકની ખેડૂત તાલીમ શિબિર યોજાઈ.

Image
 કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામ ખાતે ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી આધારિત પપૈયા પાકની ખેડૂત તાલીમ શિબિર યોજાઈ.

ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના લેખક શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો.

Image
 ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા 'સરસ્વતીચંદ્ર'ના લેખક શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. 

જન્માષ્ટમી પર્વ નિમિત્તે ખેડા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો પર બાળકો બન્યા શ્રી કૃષ્ણ અને રાધા..

Image
 રાધા-કૃષ્ણના પ્રેમમાં છે સન્માન અને સમર્પણ..! જન્માષ્ટમી પર્વ નિમિત્તે ખેડા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો પર બાળકો બન્યા શ્રી કૃષ્ણ અને રાધા..

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                        વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન.ચાવડા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ વિદ્યાર્થીની માફક પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈતરીય ઉપનિષદના શ્લોકગાન દ્વારા ભારતની પારંપરિક સંસ્કૃતિની ઝલક આકર્ષણનું કેન

ખેડા જિલ્લા નડિયાદ તાલુકાનાં લક્ષ્મીપુરા પ્રા.શાળાનાં શિક્ષક શ્રી વિનોદચંદ્ર પરમારને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ અર્પણ.

Image
 ખેડા જિલ્લા નડિયાદ તાલુકાનાં લક્ષ્મીપુરા પ્રા.શાળાનાં શિક્ષક શ્રી વિનોદચંદ્ર પરમારને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ અર્પણ. 🇮🇳 *પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર 🇮🇳 ★ ૭૮ મા સ્વાતંત્ર પર્વ 15-08-2024 ★ આ પ્રમાણપત્ર માટે મારા દિલમાં બિરાજમાન બાલ... Posted by  Vinodchandra Jashwantlal Parmar  on  Thursday, August 15, 2024

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનાં વડાદ શાળાના શિક્ષક પટેલ વિશાલકુમારને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ

Image
 ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનાં વડાદ શાળાના શિક્ષક પટેલ વિશાલકુમારને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ ..મારા મિત્રો , આચાર્યશ્રિઓ, શિક્ષકો, crc-brc શ્રી , મારા પરિવારજનો, સમસ્ત ગ્રામજનો ને અર્પિત કરુ છું Posted by  Patel Vishal  on  Thursday, August 15, 2024